સર્વગ્રાહી સુખાકારી
પંચ આયામી યાત્રા
કોર્સનું માળખું
માસ્ટર અને એમનું મિશન પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી એક પ્રબુદ્ધ જ્ઞાની ગુરુ, આધ્યાત્મિક દ્રષ્ટા, લોકોપકારી નેતા અને શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત છે. તેઓ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર - ૨૦૬ કેન્દ્રો સાથે છ ખંડોમાં વિસ્તરેલ આધ્યાત્મિક અભિયાનના સંસ્થાપક છે.
પૂજ્ય ગુરુદેવશ્રી વિષે જાણો
સ્થાન સુરક્ષિત, આત્મીય વાતાવરણમાં એસઆરએમડીના અભ્યાસક્રમોના અનુભવમાં ઊંડા ઊતરો - પછી તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરની રમણીય ખીણ હોય, કે વિશ્વભરમાં અમારા દ્વારા વિચારપૂર્વક પસંદ કરાયેલા કોઈપણ સ્થાનો.. આશ્રમની વર્ચ્યુઅલ ટૂર લો સ્થાન પેન્સિલવેનિયાના શાંત સૌમ્ય પહાડોમાં વસેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ યુએસએ.. છે  એક પવિત્ર સ્થાન અધ્યાત્મ યાત્રાને વેગીલી બનાવવા.

બધાને એકમેકથી સંબંધ છે.

તમારું શારીરિક સ્વાસ્થ્ય તમારા મન સાથે જોડાયેલું છે; તમારું સામાજિક જીવન તમારા પરિવાર સાથે જોડાયેલું છે;
અને તમારી અંતરંગ ભાવદશા તે સર્વ સાથે જોડાયેલ છે. જેમકે તમારા હાથની આંગળીઓ ભલે અસમાન હોય પણ અલગ ન હોય.

 

પૂજ્ય ગુરુદેવશ્રીની ફિલસૂફી આપણને બતાવે છે કે સાચું આરોગ્ય છે: સર્વગ્રાહી સુખાકારી.

સર્વગ્રાહી સુખાકારી

સર્વગ્રાહી સુખાકારી એ એસઆરએમડીના અભ્યાસક્રમોનો એક મુખ્ય કાર્યક્રમ છે, જે તમારી શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારી માટે સુસંગતતા, સંતુલન અને પરિપૂર્ણતાની ગહન ભાવના લાવવા માટે રચાયેલ છે.

બધું એકમાં જ

બધું એકમાં જ

ઉર્જા સંચાલન

તમારા ઉર્જા પ્રવાહનું સંચાલન કેવી રીતે કરવું તે સમજો

પ્રાણાયામ પ્રયોગશાળા

ઉર્જા વધારવા માટે સૌથી સરળ છતાં શક્તિશાળી તકનીક

તમારી આદતો છોડો

જૂની આદતોને દૂર કરવા અને નવી આદતોને મજબૂત કરવા માટે અજમાવેલી પરીક્ષણ પદ્ધતિઓ

ઊંઘના રહસ્યો

આરામ કરવાનું શીખવું એ તમારા શ્રેષ્ઠ બનવાની ચાવી છે

વિચાર નેતૃત્વ

તમારા જીવનમાં નિપુણતા મેળવવા માટે મનનુ નિયંત્રણ કરો

તમારા સંબંધોને મધુર બનાવો

જટિલ કૌટુંબિક સમીકરણોનો વિચારશીલ ઉકેલ

તમારી જાત સાથેનો સંબંધ

નીજ પ્રેમથી નિ:સ્વાર્થ પ્રેમ

S.I.M.

દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા - ત્રણ સાધકીય પગલાંમાં

તે કરવા યોગ્ય છે એના પાંચ કારણો

01-Five-Reasons_number
01-Five-Reasons_img_v2

સર્વગ્રાહી

સર્વગ્રાહીત્વ છે અમારો અભિગમ. સ્વસ્થતા છે અમારી રજૂઆત. સ્વસ્થ રહેવા માટેના સંપૂર્ણ પરીક્ષેત્રની જાણકારી મેળવો. આ માત્ર એક અભ્યાસક્રમ નથી; આ છે સંતુલિત જીવન માટે તમારા માર્ગનો નકશો.

02-Five-Reasons_number
02-Five-Reasons_img_v4

વ્યવહારુ અને પ્રભાવક

આ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશોનું હાર્દ છે ગહન અભ્યાસક્રમના રૂપમાં. આજના વૈશ્વિક નાગરિક માટે શાશ્વત સત્યનું ઉદ્બોધન છે આધુનિક સાધનોમાં.

03-Five-Reasons_number
03-Five-Reasons_img_v3

સમૃદ્ધ અને સુસંગત

ન ગૂંચવણ, ન ટુકાણ કે ન મંદતા. આ અભ્યાસક્રમ કરે છે 21મી સદીની જટિલતાઓનુ વર્ણન અને પ્રદાન કરે છે રોજિંદા જીવનમાં લાગુ કરી શકાય તેવો સ્પષ્ટ, કાર્યક્ષમ ઉકેલ.

04-Five-Reasons_number
04-Five-Reasons_img_v2

વ્યક્તિગત

જીવંત ઊર્જાસભર પ્રેરણાત્મક રૂમની વર્ચ્યુઅલ રીતે નકલ ન કરી શકાય . તમારા માર્ગદર્શક સાથે જોડાણ કરો અને સાથેના સહભાગીઓ સાથે જોડાઓ, એનો નિ:સંશય વિશેષ પ્રભાવ પડશે.

05-Five-Reasons_number
05-Five-Reasons_img_v2

સાથે લઈ જવું

એસઆરએમડી અભ્યાસક્રમો પોર્ટલની વિશિષ્ટ ઍક્સેસ મેળવો અને દરેક આરોગ્યને મજબૂત બનાવો જેમ કે: હેલ્થ ટ્રેકર, વ્યક્તિગત માર્ગદર્શન, ઉચ્ચ અભ્યાસક્રમ અને એવા અનેક ટેક અવે પોઇન્ટ્સ દ્વારા આ દરેક પ્રકારના આરોગ્યને સુદ્રઢ બનાવો.

કોર્સ રચાયેલ અને પરીપૂર્ણ

કોર્સ રચાયેલ અને પરીપૂર્ણ

પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ અભ્યાસક્રમ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.

ભાષાઓ: અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સ્પેનિશ, ફ્રેન્ચ

પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ સૂચન, ગ્રુપ વર્ક, જર્નલિંગ, સ્વ-ચિંતન, યોગિક સાધનાઓ અને અન્યનો સમાવેશ થાય છે

What participants
have to say

  • August 26, 2024

    Suffering is Optional


    In times of distress, people often seek various ways to alleviate their suffering. These methods can offer temporary...

    Read more
  • August 26, 2024

    Stay Happy Always


    Spirituality teaches us that happiness is the true essence of life. To be spiritual is not to remain sad or gloomy, but..

    Read more
  • August 25, 2024

    Thought Management – 1


    Everyone craves a stress-free life, yet stress often seems unavoidable. But what if the root of our stress wasn’t in our...

    Read more
  • August 25, 2024

    Vaccine for Worries


    Worrying is something we all experience, but when it becomes a constant in our lives, it can drain our emotional and...

    Read more
  • August 25, 2024

    In Love or Attached?


    Throughout life, we encounter a handful of people who become special to us, sharing an extraordinary bond that...

    Read more
  • August 25, 2024

    How to ACT When you are HURT


    Have you ever been so hurt that you felt like never speaking to the person again? It’s a natural reaction, but...

    Read more
  • August 25, 2024

    Are Friendliness and Friendship the Same?


    It’s worth reflecting on the difference between friendliness and friendship. While they may seem similar, they hold...

    Read more
  • August 25, 2024

    Soulful Sensitivity


    In a world where empathy and consideration often take a back seat, the virtues of sensitivity and awareness...

    Read more
  • August 25, 2024

    Savour Your Dinners


    You're indulging in a delectable Italian pasta or a delightful Burmese khowsuey, but there's a catch. The excitement of...

    Read more
  • August 13, 2024

    Unwinding the Mind Before You Sleep


    Finding tranquillity before sleep is essential for restful slumber, and a key aspect of achieving this is unwinding the mind...

    Read more
આ કોર્સ તમારા માટે છે જો…
  • સફળતા પોકળ લાગે છે
  • જીવન ખૂબ ઝડપી લાગે છે
  • અંતહીન 'કાર્ય સૂચીઓ ' છે
  • સ્વાસ્થ્ય ‘પાછળની સીટ’ પકડી લે છે
  • ‘તણાવ’ તમારી વાતચીતનો મુખ્ય વિષય બને છે.
  • સંબંધો સુધારવાની જરૂર છે.
  • નકારાત્મક વિચારો તમને નિર્બળ બનાવે છે?
"તમારા શ્રેષ્ઠ જીવન માટે કંઈપણ ચૂકશો નહીં, અને કોઈપણ વસ્તુ માટે તમારું શ્રેષ્ઠ જીવન ચૂકશો નહીં"
- પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી