આધ્યાત્મિક દક્ષતા

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી ૨૦ વર્ષથી જૈન અને જૈનેતર ગ્રંથોમાંથી આધ્યાત્મિક ખજાનો ખોલી રહ્યા છે. દાર્શનિક કે ધાર્મિક ક્રિયા/પદ્ધતિઓની ભિન્નતાના અવરોધોને છેદીને, તેમણે સાર્વત્રિક સત્યને કેન્દ્રમાં રાખી, વિવિધ પદ્ધતિઓ અને પ્રકારો દ્વારા રજૂ કર્યું છે.

આવો, આ અભ્યાસક્રમમાં જોડાઓ.
તમારા મૂળ સ્વરૂપને ઉજાગર કરવા અને તમારા જીવનમાં પરીપૂર્ણતા લાવવા માટે તમને આમંત્રણ છે.

મને આ કોર્સમાં કરવામાં રસ છે.

    Interested In